– સંવેદના : મેનકા ગાંધી – લોકો એન્ટિબાયોટિક્સ સામે રેઝિસ્ટન્ટ કેળવી રહ્યા છે એેટલે કે તેમને અસર નથી થતી – કોઇને ખબર નથી કે પોલ્ટ્રી ઉદ્યોગ શા માટે કેટામાઇન વાપરે છે. શું પશુને જીવતા કતલખાને…
સંવેદના – મેનકા ગાંધી – મરઘીને દયાળુ લોકો ગમે છે. તેની સાથે તે સારી રીતે મિક્સ થાય છે. તેને એમ લાગે કે તમે તેનું સાંભળો છો તો તે વધુ સારી રીતે મિક્સ થઇ જાય છે…
– સંવેદના : મેનકા ગાંધી – ફિશનું વેચાણ ૫.૬ ટકા વધ્યું હતું. આ હિસાબે જોવા જઇએ તો ફોર્મીલીનનું વેચાણ દશ ગણું વધ્યું છે… કેરળના લોકો રોજ ૨૫૦૦ ટન ફિશ ખાય છે. તે પૈકીની ૬૦ ટકા…
– ડોગને બહુ યાતનામાંથી પસાર થવું પડે છે. જેમકે તેમને વર્ષો સુધી પીંજરામાં કેદ રહેવું પડે છે. કેટલીક વાર તેમનું સ્વર યંત્ર કાપી નાખવામાં આવે છે. તેમને કોઇ ઇજા પહોંચે તો તે ભસી ના શકે…
ભગવાન શાંતિનાથ પૂર્વ ભવે મેઘરથ રાજા હતા, જે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી પુંડરીકગીરી નગરીના રાજા ધનરથના પુત્ર હતા. રાજા ધનરથે પોતાનું રાજ્ય એના પુત્રને સોંપી સંન્યાસ ધારણ કરી લીધો. મેઘરથ એક ધર્મપ્રિય રાજા હતા.તેઓ ખુબ જ…